Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આ બે ક્રિકેટર બન્યા કર્ણાટક ટીમના નવા કોચ

નવી દિલ્હી: કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનએ  પૂર્વ ખેલાડી યેરે ગોડ અને શ્રીનાથ અરવિંદ ને ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યાની જાહેરાત કરી છે. ગોરને વર્ષ 2012માં ક્રિકેટથી સન્યાસ લીધો  હતો. તેને ઘરેલુ ક્રિકેટમાં 7000થી વધુ રન બનાવ્યા છે અને તેની બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરે તેવી શક્યતા છે.

તેને 56 પ્રથમ શ્રેણી મેચોમાં 186 વિકેટ લાઈનર પૂર્વ બોલિંગ અરવિંદ બોલિંગ કોચ બનાવવાની ઉમ્મીદ છે.34 વર્ષના અરવિંદએ 2015માં દક્ષિણ આફ્રિકા સામે ભારતની તરફથી એક ટી-20 મેચ રમી હતી.

(4:57 pm IST)