Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સમીર દીધેનું મુંબઈની રણજી ટીમના કોચપદેથી રાજીનામુ

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર - બેટ્સમેન સમીર દીધેએ મુંબઈ ક્રિકેટ ટીમના કોચપદેથી રાજીનામુ આપ્યુ છે. દીધેએ અંગત કારણસર પદ છોડ્યુ છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત આગરકરની અધ્યક્ષતાવાળી સમિતિ બહુ ઝડપથી તેના વિકલ્પની ઘોષણા કરશે. સમીર દીધેને ગયા વર્ષે ચંદ્રકાંત પંડિતના સ્થાને ટીમનો કોચ બનાવાયો હતો.

(12:52 pm IST)