Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

રન-આઉટની અપીલ પરત લેવા માગતા હતા અયયર, પંતએ એમને આવું કરવાથી રોકયા

દિલ્લી કેપિટલના કપ્તાન શ્રેયસ અયયરએ આઇપીએલ-૧૨ એલિમિનેટર મુકાબલામાં સનરાઇજર્સ હૈદરાબાદની ઇનિંગની અંતિમ ઓવરમાં દીપક હુડ્ડાના પેસર કીમો પોલથી ટકરાઇ પિચ પર પડયા પછી રન-આઉટની અપીલ પરત લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે રૂષભ પંતએ એમને આવુ કરવાથી રોકવા કારણ હુડ્ડા પીચની વચમા દોડી રહ્યા હતા

(10:59 pm IST)