Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ધોનીને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ ર વનડે મેચમાં આરામ

ભારતીય વિકેટ કીપર-બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ-વન ડે સીરીઝના આખરી ર વન-ડે માટે આરામ આપવામાં આવ્યો. જેની જાહેરાત ટીમના બેટસમેન કોચ સંજય બાંગડએ શુક્રવારના ત્રીજા વન-ડેમાં ઓસ્ટ્રેલિયાથી મળેલ ૩ર રનોથી હાર પછી કરી હતી. ધોનીએ સીરીઝના ૩ મેચમા ૮પ રન બનાવ્યા છે.

(10:47 pm IST)