Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઇન્ડિયન ક્રિકેટ માટે રોહિત ખૂબ જ કીમતી છે : ગાંગુલીનું ટ્વીટ

કોલકત્તા : સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઇન્ડિયન ક્રિકેટ માટે રોહિત શર્મા ખૂબ જ મહત્ત્વનો છે. રોહિત શર્માએ ગઈ કાલે તેની ૧૦૦મી ટી૨૦ મેચ રમી હતી. આ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું હતું કે રોહિત શર્માની ટી૨૦માં ૧૦૦ મેચ થઈ છે. ઇન્ડિયન ક્રિકેટ માટે તે ખૂબ જ કીમતી છે.

(3:33 pm IST)