Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ટીમ ઇન્ડિયાને મોટો ભટકો: વનડે સીરીજમાંથી બહાર થયો આ ખેલાડી

નવી દિલ્હી: ભારતીય ક્રિક્ટ ટીમ અત્યારે ઇંગ્લેન્ડ સાથે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે આ સિરીઝમાં બન્ને ટીમોએ 1-1થી બરાબરી કરી લીધી છે. પહેલા મેચમાં ભારતે જીત મેળવી અને બીજી મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી છે. આ સિરીઝ પછી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝ રમવાની છે. પણ આ સિરીઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ભટકો પડ્યો છે. આ સ્ટાર ખેલાડી ઇજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે.

ટી-20 મેચની સિરીઝમાં બોલર જસપ્રીત બુમરાહને ઇજા થતા 12 જુલાઈએ શરૂ ઠંર ત્રણ વનડે મેચોની સિરીઝથી બહાર થવું પડ્યું છે. તેની જગ્યા પર ટીમમાં શાર્દુલ ઠાકુરને લેવામાં આવ્યો છે.

(5:05 pm IST)