Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ન્યુઝીલેન્ડ સામેની હાર પછી કૃણાલ પંડયાએ આપ્યું બયાન

નવી દિલ્હી: પૉવેરપ્લેનાં પહેલા છ ઓવેરમાં કોઈ પણ બોલર માટે બોલિંગ કરવું એક ચુનોતી સમના હોય છે. પણ કૃણાલ પંડયાએ કહ્યું કે પહેલા વનડે મેચમાં ન્યુઝીલેન્ડ સામે 80 રન થી મળેલ હાર દરમિયાન વચ્ચે નાખવામાં આવેલ ઓવેરમાં ઘણી મુશ્કેલ પડી હતી.

ન્યુઝીલેન્ડ એ 220 રણનું લક્ષ્ય રાખ્યું હતું જેના જવાબમાં 139 રન પર ભારતીય ટીમ લોલ આઉટ થઇ ગઈ હતી. કૃણાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પૉવેરપ્લેનાં સિવાય વચ્ચે નાખવામાં આવેલ ઓવેરમાં અમે રન વધુ આપી દેવાથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

(6:26 pm IST)