Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ભારતની હાર માટે વિરાટ કોહલી પણ જવાબદાર છે :નાસિર હુસૈન

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રદર્શન ભારે નબળુ જોવા મળ્યુ હતુ. જેના લીધે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. જો કે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યુ. પરંતુ ઈંગ્લેન્ડના પૂ્ર્વ કેપ્ટન નાસિર હુસૈને સ્કાઈ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, ભારતની ઈંગ્લેન્ડ સામે થયેલી હાર માટે કોહલીએ પણ જવાબદાર છે.

(11:43 am IST)