Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ સિરીઝમાંથી શિખર ધવનને પડતો મુકાતા અનેક અટકળ

શિખરની પત્ની અને અનુષ્કા વચ્ચે ઝઘડો થયો હતો

મુંબઈ :વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં શિખર ધવનને અચાનક બેસાડી દેવાતા  અનેક અટકળો લગાવવામાં આવી છે. ત્યારે આ બાબતે એક ચોંકાવનારુ કારણ સામે આવ્યુ છે. ખરેખર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શિખરની પત્ની અને અનુષ્કા વચ્ચે ઝઘડો થયો હતો. એવું ચર્ચાઈ રહયું છે કે આ જ કારણ હતુ કે વિરાટે એશિયા કપમાંથી પોતાનું નામ પાછું ખેચ્યુ હતું  ત્યાર બાદ ધવનને ત્રીજી ટેસ્ટ પણ નહોતી રમાડવામાં આવી.   

(10:47 pm IST)