Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કરાંચીમાં પીએસએલ-૭ રમાશે

નવી દિલ્હી :   પીએસએલની સાતમી સિઝન ૨૭ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી કરાચીના નેશનલ સ્ટેડીયમમાં રમાશે. જયારે કરાચી લીગ ૧૦ ફેબુઆરીથી સુનિશ્ચીત હોવાનું પીસીબીના પ્રમુખ રમીઝ રાજાએ જણાવેલ.

(3:27 pm IST)