Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પુરાની યાદેં...

૨૦૧૧ની બીજી એપ્રિલ ભારતીય ક્રિકેટજગત માટે કયારેય ભુલાય એમ નથી, કેમ કે એ દિવસે ભારતે ૨૮ વર્ષ બાદ વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમીને મહેન્દ્ર સિંહ ધોનીએ સિકસર ફટકારીને ભારતને આ યાદગાર ગિફટ આપી હતી અને સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવાનું સપનું ૨૮ વર્ષે પુરૃં થયું હતું. બીસીસીઆઇએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ ફોટો અપલોડ કર્યો હતો. વળી ક્રિકેટરોએ પણ પોતાના એ વખતના અનુભવ શેર કર્યા હતા.

(3:26 pm IST)