Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ગાંગૂલીને ર૦ર૪ સુધી અધ્‍યક્ષ બનાવવાના પ્રસ્‍તાવને બીસીસી આઇએ આપી મંજુરી

બીસીસીઆઇએ પદાધિકારીઓની કાર્યકાળની સીમાને લઇ પ્રશાસનિક સુધરોમાં ઢીલના પ્રસ્‍તાવને મંજુરી આપી છે. જેને સુપ્રિમ કોર્ટ પાસે મોકલવામા આવશે.

ફિલહાલ કોઇ પ્રશાસક સતત છ વર્ષ સુધી કાર્ય કરી શકે છે જે પછી તેના પર ત્રણ વર્ષનો કુલિંગ ઓફ પીરિયડ લાગૂ થાય છે. ઢીલ લાગુ થયા પછી ગાંગૂલી ર૦ર૪ સુધી બીસીસીઆઇ અધ્‍યક્ષ તરીકે રહી શકે છે.

(11:02 pm IST)