Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મુંબઈ ટીમથી બહાર થયો શાર્દુલ ઠાકુર

નવી દિલ્હી: ઇજા થવાના કારણે ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને કર્ણાટક સામેની મેચમાં બહાર કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફીની ક્વાર્ટરફાઇનલ મેચ માટે મુંબઈની ટીમમાંથી શાર્દુલને બહાર કરીને આરામ કરવાનું કર્હ્યું છે. 41 વખત રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઈની ટીમ નાગપુરમાં કર્ણાટક સામે ક્વાર્ટરફાઇનલ મૅચ રમશે. આ મેચ સાત ડિસેમ્બરના રમવામાં આવશે. મુંબઈ અને ત્રિપુરા મેચ વચ્ચે ઠાકુરને કેચ પકડતા વખતે જમણા ખફા પર ઇજા થઈ હતી.

 

(5:57 pm IST)