Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

શ્રીલંકા વર્લ્ડકપમાં પહેલા રાઉન્ડથી આગળ નહિં વધી શકે : અર્જુન રણતુંગાનો ધડાકો

શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર અર્જુન રણતુંગાએ કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ખેલાડીઓની અનુશાસનહિનતાને કારણે આગામી વર્લ્ડકપમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહેશે. ૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડકપમાં ટીમ પહેલા રાઉન્ડથી આગળ નહિં વધી શકે, કારણકે ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો અભાવ છે. તેઓ એકબીજા સામે લડી રહ્યા છે.

(3:30 pm IST)