Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

નટરાજન અને શાર્દુલ ૧૬ સભ્યોની ટીમમાં સામેલ

ઓસ્ટ્રેલીયામાં બાકી રહેલા બે ટેસ્ટ મેચ માટે ૧૬ સભ્યોની ટીમમાં નટરાજન અને શાર્દુલનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું બીસીસીઆઇ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. શમી બાદ યાદવ પણ ઇર્ન્જડ થતા બંને બોલરોનો સમાવેશ કરાયો છે.

(3:21 pm IST)