Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જયાં સુધી શાસ્ત્રી કોચ છે ત્યાં સુધી તે એનસીએ સાથે જોડાયેલો રહેશે : ગાંગુલી

ક્રિકેટ બોર્ડના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલીએ કોચ રવિ શાસ્ત્રીના સંદર્ભે કહ્યુ હતું કે જયાં સુધી શાસ્ત્રી ઈન્ડિયન ટીમના કોચપદે રહેશે ત્યાં સુધી તેઓ એનસીએ સાથે પણ જોડાયેલા રહેશે જેથી એનસીએના પ્લેયરોને તેમની ટેલેન્ટનો લાભ મળી શકે.

(3:39 pm IST)