Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આ ભારતીય ક્રિકેટર લીધો સન્યાસ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રહ્મણ્યમ બદ્રીનાથએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. તમિલનાડુના બેટ્સમેન બદ્રીનાથએ ભારતની તરફથી એ ટેસ્ટ, સાત વનડેane એક ટી -20 મેચ રમી છે.

બદ્રીનાથનું કહેવું છે કે હું હવે મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગુ છું અને હવે તેઓ પરી પ્રાથમિકતામાં આવે છે. બદ્રીનાથએ પોતાની પ્રથમ શ્રેણીમાં 145 મેચોમાં 54.49ની ઓસતથી 10245 રન બનાવ્યા જેમાં 32 શતક અને 45  અર્ધ શતક બનાવ્યા છે. 

(5:36 pm IST)