Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ટીમ ઈન્ડિયામાં ચેતેશ્વર પૂજારાને સ્થાન મળશે કે શિખર ધવનને?

પટૌડી ટ્રોફીની પહેલી ટેસ્ટનો બપોરે ૩:૩૦ થી પ્રારંભ  : બોલીંગમાં ભારત ત્રણ ફાસ્ટ બોલરો સાથે ઉતરશે : ઉમેશ યાદવ, ઈશાન્ત શર્મા અને મોહમ્મદ શમી સિવાય હાર્દિક પંડ્યાને સ્થાન મળશે : એથી એવુ લાગે છે કે રવિચન્દ્રન અશ્વિન એકમાત્ર સ્પિનર ટીમમાં હોઈ શકે છે : કેપ્ટન વિરાટ ફકત એક સ્પિનર રમાડશે અને સીનીયોરીટી અને અનુભવને મહત્વ આપે તો અશ્વિનનો નંબર લાગશે : જયારે બેટીંગમાં લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારાનું સ્થાન પાક્કુ હોવાનું મનાઈ રહ્યુ છે

(3:40 pm IST)