Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ભારત દ્વારા ઇંગ્લેન્ડથી હારવા પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકારએ આપી પ્રતિક્રિયા

ભારત દ્વારા ઇંગ્લેન્ડથી ૩૧ રનથી હાર માટે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનસએ ભારતની ખેલભાવના  પર સવાલ ઉઠાવ્યા છે.

એમણે ટવિટ કર્યુ કે મને આનાથી કંઇ ફેર પડતો નથી પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચે યા નહી. પણ એક વાત પાકી છે થોડા ચેમ્પીયન્સની ખેલભાવના પરખાઇ ગઇ અને તે એમાં બૂરી રીતે ફેઇલ થયા.

વિશ્વકપ ર૦૧૯ મા ભારતની આ પ્રથમ હાર હતી.

(10:59 pm IST)