Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ભારતમા ર૦ર૩ વિશ્વકપની મેજબાની ગુમાવવાનો ખતરો નથીઃ આઇસીસી

આઇસીસીના સીઇઓ ડેવિડ રીચર્ડસનએ કહ્યું છે કે ટેકસ છૂટ પછી મામલા ઉપરાંત ભારત પર ર૦ર૧  ટી-ર૦ વિશ્વકપ ર૦ર૩ વિશ્વકપની મેજબાની ગુમાવવાનો ખતરો નથી.  એમણે કહ્યું  મને વિશ્વાસ છે કે અમને છૂટ મળી જશે. ર૦૧૬  ટી-ર૦ વિશ્વકપમાં છૂટ ન મળવા પર આઇસીસીને રૃ.૧રપ કરોડની આવકનું નુકસાન થયુ હતુ. ઙ્ગ

(10:31 pm IST)