Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માતરવાણીયા રવિયા પરિવારમાં શુભલગન્ : ચિ.બિરજુ - ચિ.સ્નેહલ

જુનાગઢ : માળીયા હાટિના તાલુકાના માતરવાણીયા નિવાસી ધીરૂભાઇ કરશનભાઇ રવિયા તથા અ.સૌ. પુષ્પાબેનના સુપુત્ર ચિ. બિરજુના શુભલગ્ન જામજોધપુર તાલુકાના શેઠ વડાળા નિવાસી અરવિંદભાઇ મોહનભાઇ મહેતા તથા અ.સૌ.પાર્વતીબેનની સુપુત્રી ચિ. સ્નેહલ સાથે તા.૧ડીસેમ્બરને બુધવારના રોજ નિરધારેલ છે. તેમજ આજે તા.૩૦ના રોજ હિતેષભાઇ જયંતિભાઇ રવિયા અને અ.સૌ. પ્રિયંકાબેનના સુપુત્ર ચિ. હેત યજ્ઞોપવિત ધારણ કરશે.


 

(11:39 am IST)