Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

જાણીતા પરીન ફર્નીચરવાળા નંદાણી પરિવારના આંગણે શુભલગ્ન : ચિ.દર્શિલ - ચિ. ડો.દેવર્શી

રાજકોટ : શહેરના જાણીતા લોહાણા અગ્રણી અને પરિન ફર્નીચરવાળા નંદાણી પરિવારના આંગણે શુભ અવસર આવ્યો છે. શ્રી ઈન્દીરાબેન તથા સ્વ.શ્રી ધીરજલાલ નંદાણીના પૌત્ર તથા શ્રીમતી નેહાબેન અને શ્રી ઉમેશભાઈ નંદાણીના સુપુત્ર ચિ.દર્શિલના શુભલગ્ન શ્રીમતી માધવીબેન તથા શ્રી હેમંતભાઈ લાખાણીની સુપુત્રી ચિ.ડો.દેવર્શી સાથે આવતીકાલે તા.૧ ડિસેમ્બરના રવિવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે આજે શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨ ડિસેમ્બરના સોમવારના સાંજે ૭:૩૦ વાગ્યાથી રાખેલ છે. નવદંપતિને પરીન ફર્નીચર લીમીટેડ, પરીન મોટર્સ, પર્લ ફર્નીચર પ્રા.લી. પૂનમ ફર્નીચર, પ્રિન્સ ફર્નીચર, પેરેડાઈઝ ફર્નીચરએ શુભેચ્છા પાઠવી છે.

(3:49 pm IST)