Gujarati News

Gujarati News

News of Friday, 5th May 2023

અમરાપુર (કાઠીના) જોષી પરિવારમાં શુભલગ્ન : ચિ.પારસ :ચિ.દિવ્‍યા

ભવ્‍યના યજ્ઞોપવિત સંસ્‍કાર

જુનાગઢ  : અમરાપુર (કાઠીના) નિવાસી પ્રભાશંકરભાઇ ગલાભાઇ જોષી તથા વિમળાબેનના સુપુત્ર ચિ. પારસના શુભલગ્ન ચુડા નિવાસી સ્‍વ. સરોજબેન તથા સ્‍વ. દલપતભાઇ પ્રભાશંકરભાઇ વેગડાની સુપુત્રી ચિ. દિવ્‍યા સાથે તા. ૧૧ ને ગુરૂવારના રોજ નિરધારેલ છે. તેમજ સુરેશભાઇ પ્રભાશંકરભાઇ જોષી તથા પન્‍નાબેનના સુપુત્ર ચિ. ભવ્‍યની યજ્ઞોપવિત તા. ૧૦ ને બુધવારના રોજ રાખેલ છે.

(12:09 pm IST)