Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રામનાથ કેટરર્સ જામનગર વાળા ભરતભાઇ જોશી પરિવારમાં લગ્નોત્સવ

ખંભાળીયા : જામનગર નિવાસી પુષ્કર્ણા બ્રાહ્મણ અ.સૌ. અંજનાબેન તથા ભરતભાઇ વ્રજલાલ જોશી (રામનાથ કેટર્સવાળા) ની સુપુત્રી ચિ. મોનાલીના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. રસીલાબેન તથા હસમુખભાઇ મનસુખભાઇ જોશીના પુત્ર ચિ. પ્રિતેશ સાથે તા. ૩૦ના જામનગર મુકામે યોજાયા છે.

(12:57 pm IST)