Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

દયાનંદભાઈ ચુડાસમાના સુપુત્રના શુભલગ્ન : ચિ.વિશેષ - ચિ.વિભુતિ

રાજકોટ : નિવાસી અ.સૌ.રોહીણીબેન તથા શ્રી દયાનંદભાઈ માવજીભાઈ ચુડાસમાના સુપુત્ર ચિ.વિશેષના શુભલગ્ન ઉના નિવાસી અ.સૌ.શારદાબેન તથા શ્રી પ્રવિણભાઈ વાજાની સુપુત્રી ચિ.વિભુતિ સાથે તા.૩૦ના સોમવારના શુભદિને નિરધારેલ છે.

(11:35 am IST)