Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

રાજકોટના ભોજાણી પરીવારમાં શુભલગ્ન ચિ.વિશાલ - ચિ.હેતલ ચિ.વિશાલ અને ચિ.સાગરને ઉંપનયન સંસ્કારવિધી

રાજકોટઃ અ.સૌ. શોભનાબેન અને શ્રી દિલીપકુમાર કાંતીલાલ ભોજાણીના સુપુત્ર ચિ.વિશાલના શુભલગન્ સરપદડ નિવાસી અ.સૌ.ચેતનાબેન અને શ્રી મનમોહનભાઇ જયંતીલાલ બગડાઇ(અકિલા પત્રકાર-પડધરી)ના સુપુત્રી ચિ. હેતલ સાથે તા.ર૯ને સોમવારે નિરધારેલ છે.
તા.ર૮ને રવિવારે બપોરે ર.૧૧ વાગ્યે માળારોપણ-સાંજી, બપોરે ર.૩૦ વાગ્યે મંડપ મુહુર્ત, રાત્રે ૮ વાગ્યે રાસોત્સવ સાંજે ૪.પ૧ વાગ્યે ચિ.વિશાલ તથા ચિ. સાગરની યજ્ઞોપવિત વિધી સાંજે ૭.૩૦ વાગ્યે ભોજન સમારંભ ‘ધ સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ’ ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, મુંજકા ચોકડી પાસે, ડિલાઇટ પાર્ટી લોન્સ સામે, રાજકોટ ખાતે  આમંત્રીતો માટે રાખેલ છે.
જાન પ્રસ્થાન સવારે ૯.ર૧ વાગ્યે થશે અને બપોરે ૧.પ૧ વાગ્યે હસ્તમેળાપ યોજાશે.

 

(12:02 pm IST)