Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સાકેતભાઈ કુંડલિયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.યેશા - ચિ.ચિરાગ

રાજકોટ :અ.સૌ.આરતીબેન તથા શ્રી સાકેતભાઈ મુકુન્દરાય કુંડલિયાની સુપુત્રી ચિ.યેશાના શુભલગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ.ધર્મિષ્ઠાબેન તથા શ્રી નરેન્દ્રભાઈ જગજીવનદાસ ઠકકરના સુપુત્ર ચિ.ચિરાગ સાથે આજરોજ તા.૨૭ના યોજાએલ છે.

(2:46 pm IST)