Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કથાકાર અનિલપ્રસાદ જોષીના આંગણે ગુંજી મધુર શરણાઇઓ

લાડકવાયીના લગ્નનો અવસરઃ ચિ. સ્વાતી - ચિ. અંકિત

રાજકોટઃ સુપ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પ્રતાપરાય જોષી અને શ્રમતી ક્રિષ્નાબેનની સુપુત્રી ચિ. સ્વાતીના શુભલગ્ન ગોંડલવાળા હાલ રાજકોટ નિવાસી શ્રીમતી હર્ષબેન અને શ્રી કમલેશભાઇ અવંતીભાઇ મહેતાના સૂપુત્ર ચિ. અંકિત સાથે તા.૧ડીસેમ્બર ૨૦૧૯ રવિવારે ક્રિશ પાર્ટી પ્લોટ, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી - કણકોટ રોડ, પાટીદાર ચોક ખાતે નિર્ધારેલ છે. જાન આગમન સાંજે ૫.૧૫ કલાકે થશે.  હસ્તમેળાપ ૬.૪૫. વાગ્યે રાખેલ છે.

શુભ નિવાસ સ્થાનઃ- 'પુષ્પા પ્રતાપ', પ્લોટ નં.૫૨, દિપવન પાર્ક-૨, પંચરત્ન એપાર્ટમેન્ટ -૩ સામે, મહાત્મા ગાંધી શાળા પાછળ, નાનામવા રોડ (મો. ૯૯૧૩૫ ૩૦૦૪૭) રાજકોટ

(11:34 am IST)