Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કેશોદના ‘અકિલા'ના પત્રકાર કમલેશભાઇ જોષીની સુપુત્રીના શુભલગ્ન : ચિ. સુરભી * ચિ. ધાર્મિક

રાજકોટ : જુનાગઢ જીલ્લાના કેશોદના સ્‍વ. ભાવેશભાઇ પ્રભાશંકર જોષી અને અ. સૌ. ઉષાબેન તથા કમલેશભાઇ પ્રભાશંકર જોષી (પત્રકાર અકિલા-કેશોદ)ના સુપુત્રી ચિ. સુરભીના શુભલગ્ન કેશોદ નિવાસી અ. સૌ. સગુણાબેન અને રસિકલાલ પંડયાના સુપુત્ર ચિ. ધાર્મિક સાથે તા. ૬ ને સોમવારે નિરધારેલ છે.
મંડપ મુર્હુત તા. પ ને રવિવારે બપોરે ૩.૩૦ વાગ્‍યે, સુરીલી સાંજી સાંજે ૪ વાગ્‍યે રાસની રમઝટ સાંજે ૭ વાગ્‍યે. તા. ૬ ને સોમવારે સવારે ૭.૩૦ વાગ્‍યે જાન આગમન, હસ્‍ત મેળાપ શુભ ચોઘડીયે સોમવારે તથા સ્‍વરૂચિ ભોજન સમારંભ તા. ૬ ને સોમવારે બપોરે ૧ર વાગ્‍યે પુરોહિત વિદ્યાર્થી ભવન, આંબાવાડી, કેશોદ ખાતે રાખેલ છે.

 

(11:17 am IST)