Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જેતપુરના રામોલીયા પરિવારના આંગણે શુભલગ્ન : ચિ.યશ - ચિ.ઋતુ

જેતપુર : યુવા ઉદ્યોગપતિ જમનભાઇ ગોવિંદભાઇ રામોલીયા તથા શ્રીમતી દયાબેનના સુપુત્ર ચિ. યશના શુભલગ્ન જેતપુરના રહીશ કિરીટભાઇ માધાભાઇ રૈયાણી તથા શ્રીમતી જયશ્રીબેનની સુપુત્રી ચિ. ઋતુના શુભ લગ્ન તા. ર૬ને શુક્રવારના રોજ અવસર વિવાહ પાર્ટી પ્લોટ ખાતે નિરધારેલ છે. (પ-૧૭)

(12:51 pm IST)