Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જુનાગઢના યુવા પત્રકાર સરમણ રામના શુભલગ્ન : ચિ. અંકિતા

જુનાગઢ : તાલાલા તાલુકાના ઉંમરેઠી નિવાસી લખમણભાઇ પુંજાભાઇ રામ અને અ. સૌ. પુરીબેનના સુપુત્ર ચિ. સરમણ (પત્રકાર) ના શુભલગ્ન તા. ૧ ડીસેમ્બરને બુધવારના રોજ ખડીયા નિવાસી સ્વ. દિલીપભાઇ લક્ષ્મણભાઇ ડેર અને ગં. સ્વ. ગુણવંતીબેનની સુપુત્રી ચિ. અંકિતા સાથે આહિર સમાજ ખડીયા તા. જી. જુનાગઢ ખાતે નિરધારેલ છે.



 

(10:45 am IST)