Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયાના સુપુત્રીના શુભલગ્ન : સૌ.કાં.ચિ. હાર્દિકાબા (રાધિકાબા) - ચિ. પાર્થરાજસિંહ

રાજકોટ : મુળ ગામ વેકરી હાલ રાજકોટ નિવાસી શ્રી યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયાના સુપુત્રી સૌ.કાં.ચિ. હાર્દિકાબા (રાધિકાબા) ના શુભલગ્ન મુળ ગામ દીઘડીયા હાલ રાજકોટ નિવાસી શ્રી રાજેન્‍દ્રસિંહ ધીરૂભા ઝાલાના સુપુત્ર ચિ. પાર્થરાજસિંહ સાથે તા. ૨૧ ના રવિવારે  નિરધારેલ છે. તા. ૧૯ ના શુક્રવારે રાત્રે ૯ વાગ્‍યે દાંડીયા રાસ તેમજ ભોજન સમારોહ તા. ૨૦ ના શનિવારે બપોરે ૧૨.૩૦ કલાકે ગ્રીનલીફ કલબ, ઘંટેશ્વર, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજેલ છે. વેલ વિદાયનું મુહુર્ત તા. ૨૦ ના શનિવારે બપોરે ૩.૩૦ વાગ્‍યાનું છે.

 

(10:16 am IST)