Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જુનાગઢ નંદવાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. હાર્દિક * ચિ. હાર્દિકા

જુનાગઢ : જુનાગઢ નિવાસી સીંધી સમાજના આગેવાન લક્ષ્મણદાસ ઉદ્ધવદાસ નંદવાણી અને શ્રીમતી મોનિકાબેનના સુપુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન વિનોદકુમાર હરીરામ મેઘાણી અને શ્રીમતિ પુજાદેવીની સુપુત્રી ચિ. હાર્દિકા સાથે ર ડીસેમ્બર ને સોમવારના રોજ બપોરે ઇન્દ્રલોક હોટલ જુનાગઢ ખાતે નિરધારેલ છે તેમજ રાત્રે ૮-૩૦ કલાકે આ નવદંપતિનો સત્કાર સમારંભ અને ભોજનનો કાર્યક્રમ એસ્સેલ પાર્ક સક્કર બાગ સામે જુનાગઢ ખાતે રાખેલ છે.  

(3:48 pm IST)