Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

હેમંતકુમાર જયંતિલાલ ગણાત્રાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.અંજના - ચિ.પર્વ

રાજકોટ : અ.સૌ. ગીતાબેન તથા શ્રી હેમંતકુમાર જયંતિલાલ ગણાત્રાના સુપુત્રી ચિ. અંજના (ડો.)ના શુભલગ્ન પોરબંદર નિવાસી હાલ રાજકોટ અ.સૌ. ચંદ્રિકાબેન તથા શેઠ શ્રી હેમંતભાઈ શામજીભાઈ ઠકરારના સુપુત્ર ચિ. પર્વ (સી.એ.) સાથે તા.૧ ડિસેમ્બરના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૩૦ના શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યાથી સાંજીના ગીત બાદ સાંજે ૭:૩૦ થી દાંડીયારાસ યોજાશે. (શ્રી હેમંતકુમાર ગણાત્રા - મો.૯૮૨૪૫ ૧૭૩૧૭)

(3:16 pm IST)