Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રાજેશભાઈ ધોળકીયા પરિવારના આંગણે શુભલગ્નઃ ચિ.પ્રતિક - ચિ.વૈશાખી

રાજકોટ : અ.સૌ.ભાવનાબેન તથા શ્રી રાજેશભાઈ બચુલાલ ધોળકીયા (રાજકોટ)ના સુપુત્ર ચિ.પ્રતિક (બી.ઈ.)ના શુભલગ્ન અ.સૌ. સોનલબેન તથા શ્રી કિરીટભાઈ ચંદુલાલ મલકાણ (રાજકોટ)ના સુપુત્રી ચિ.વૈશાખી (બી.ઈ.) સાથે તા.૨ ડિસેમ્બરના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૧ ડિસેબ્બરના મંડપારોપણ થશે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨ના સાંજે ૮ વાગ્યાથી રાખેલ છે. (શ્રી રાજેશભાઈ ધોળકીયા - મો.૯૮૨૪૯ ૬૮૦૪૦)

(3:16 pm IST)