Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મોરબી એસઓજીના એએસઆઇ શંકરભાઇ ડોડીયાના સુપુત્રીના શુભલગ્ન ચિ. રિધ્ધી - ચિ. અભિજ્ઞકુમાર

રાજકોટ : મુળ અણીદ્રા અને હાલ મોરબી નિવાસી શંકરભાઇ ડુંગરભાઇ ડોડીયા (એએસઆઇ-એસઓજી-મોરબી)  તથા અ.સો. ભાવનાબેન ડોડીયાની સુપુત્રી ચિ. રિધ્ધિ ના શુભલગ્ન મુળ પાલીતાણા  હાલ અમદાવાદ નિવાસી શ્રી રોહિતભાઇ ખુશાલભાઇ પીતળીયા તથા અ.સો. દક્ષાબેન પીતળીયાના સુપુત્ર શ્રી અભિજ્ઞકુમાર સાથે તા. ર૮-૧૧-ર૦૧૯ ના રોજ ઓમવિલા રેસીડેન્સી, ધૂનડા-નવા સજ્જનપર રોડ જડેશ્વર રોડ મોરબી ખાતે નિર્ધાયા છે. 

(1:02 pm IST)