Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ચલાલા પાંધી પરિવારમાં શુભલગ્ન : ચિ.ખુશ્બુ - ચિ.રાહુલ

ચલાલા : ચલાલા નિવાસી શ્રીમતી આશાબેન અને મુકેશભાઇ હરગોવિંદભાઇ પાંધીના સુપુત્રી ચિ.ખુશ્બુ (ખુશી)ના શુભલગ્ન અમદાવાદ નિવાસી શ્રીમતી કાંતાબેન અને મોહનભાઇ રવજીભાઇ આલગીયાના સુપુત્ર ચિ.રાહુલ સાથે તા.૨૬ને રવિવારે નિરધારેલ છે.

મંડપમુહુર્ત આજે તા.રપને શનિવારે સવારે ૭-૩૦ વાગ્યે દાંડીયારાસ રાત્રે ૯-૩૦ વાગ્યે, જાન આગમન તા.૨૬ને શનિવારે સવારે ૭ વાગ્યે હસ્તમેળાપ બપોરે ૧૧-૩૦ વાગ્યે તથા સ્વરૂચિ ભોજન સમારંભ બપોરે ૧૨ વાગ્યે યોજાશે.

(11:27 am IST)