Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ચિરાગકુમાર જોષીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.આરજુ - ચિ.ધાર્મિક

રાજકોટ : અ.સૌ. સંગીતાબેન તથા શ્રી ચિરાગકુમાર ભરતભાઇ જોષીની સુપુત્રી ચિ. આરજુના શુભલગ્ન રાજુલા નિવાસી હાલ અમદાવાદ અ.સૌ. જીજ્ઞાબેન તથા શ્રીજયેશકુમાર હરગોવિંદભાઇ નાગ્રેચાના સુપુત્ર ચિ.ધાર્મિક સાથે તા.૨૬ના રવિવારના શુભદિને નિરધારેલ છે.

 

(11:34 am IST)