Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જુનાગઢ એસઓજીના એએસઆઇ રાજુભાઇ વ્યાસના સુપુત્રના શુભલગ્નઃ ચિ. ચૈતન્ય - ચિ. અમી

જુનાગઢઃએસઓજીમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા શ્રી રાજેન્દ્રકુમાર (રાજુભાઇ) વસંતરાય વ્યાસ અને શ્રીમતી કુસુમબેનના સુપુત્ર ચિ.ચૈતન્યના શુભલગ્ન મુળ મોરબી હાલ સોનગઢ (ભાવનગર) નિવાસી રમેશચંદ્ર બાલાશંકર જાની અને શ્રીમતી દક્ષાબેનની સુપુત્રી ચિ.અમી સાથે તા.૨૫મીએ શનીવારના રોજ નિરધારેલ છે.

(1:19 pm IST)