Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જેતપુર વોરા પરિવારમાં શુભલગ્ન : ચિ.જયદિપ- ચિ.શ્વેતા ચિ.હેતલ - ચિ. પ્રિતેશ

જેતપુરઃ રૂપાવટી નિવાસી અ.સૌ. શારદાબેન તથા શ્રી વિનોદભાઇ લાધાભાઇ વોરાના સુપુત્ર ચિ. જયદિપના શુભલગ્ન પાંચપીપળા નિવાસી અ.સૌ. નિમુબેન તથા શ્રી મનસુખભાઇ રવજીભાઇ બાંભરોલીયાની સુપુત્રી ચિ.શ્વેતા સાથે તા. ૧૯ ને રવિવારના પાંચ પીપળી મુકામે તેમજ શારદાબેન તથા વિનોદભાઇની સુપુત્રી ચિ. હેતલના શુભલગ્ન મોવિયા નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી વિઠ્ઠલભાઇ કાનજીભાઇ રાદડીયાના સુપુત્રી ચિ. પ્રિતેશ સાથે તા.ર૧/પ મંગળવાર ના રોજ રૂપાવટી મુકામે નિરધારેલ છે.

(1:04 pm IST)