Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જુનાગઢના પી.એસ.આઈ. રાજેન્‍દ્રકુમાર વ્‍યાસના સુપુત્રના શુભલગ્ન : ચિ.ચૈતન્‍ય * ચિ.અમી

રાજકોટ : શ્રીમતી કુસુમબેન તથા શ્રી રાજેન્‍દ્રકુમાર વસંતરાય વ્‍યાસ (જુનાગઢના પી.એસ.આઈ.)ના સુપુત્ર ચિ.ચૈતન્‍યના શુભલગ્ન મુળ મોરબી હાલ સોનગઢ (ભાવનગર) નિવાસી શ્રીમતિ દક્ષાબેન તથા શ્રી રમેશચંદ્ર બાલાશંકર જાનીની સુપુત્રી ચિ.અમી સાથે તા.૨૫ના શનિવારના શુભદિને શિહોર (જિ.ભાવનગર) મુકામે નિરધારેલ છે.

(11:47 am IST)