Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સુરેન્દ્રનગરના થરેશા પરિવારમાં શુભ લગ્ન : ચિ.શ્રવણ - ચિ. રીન્કુ

વઢવાણ : સુરેન્દ્રનગર નિવાસી વેપારી શ્રી પરસોતમભાઇ થરેશા અને શ્રી કાન્તાબેન થરેસાના સુપુત્ર ચિ. શ્રવણકુમારના શુભલગ્ન નયનાબેન જગદીશભાઇ સીણેજીયાના સુપુત્રી ચિ. રિન્કુ સામે તા. ૧૪મીએ મંગળ વારના રોજ નિધારેલ છે.

(3:48 pm IST)