Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કાળુભાઈ ચૌહાણના સુપુત્રના શુભલગ્ન : ચિ.રવિ - ચિ.અંકિતા

રાજકોટ : શ્રીમતિ શારદાબેન તથા શ્રી કાળુભાઈ કાનજીભાઈ ચૌહાણના સુપુત્ર ચિ.રવિના શુભલગ્ન માધાપર નિવાસી શ્રીમતિ પ્રભાબેન તથા શ્રી વિનોદભાઈ ગાંડુભાઈ વાછડીયાની સુપુત્રી ચિ.અંકિતા સાથે આવતીકાલે તા.૧૪ના મંગળવારે રાજકોટ ખાતે નિરધારેલ છે.(મો.૭૫૬૭૨ ૦૧૦૧૧)

(11:31 am IST)