Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજેશભાઈ મજીઠીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.હેતલ - ચિ.જય

રાજકોટ : અ.સૌ.નિર્મળાબેન તથા શ્રી રાજેશભાઈ ભીખાલાલ મજીઠીયાની સુપુત્રી ચિ.હેતલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.શોભનાબેન તથા શ્રી કાર્તિકભાઈ ગોવિંદભાઈ કટારીયાના સુપુત્ર ચિ.જય સાથે આવતીકાલે તા.૨૭ના ગુરૂવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે.(મો.૯૮૯૮૬ ૫૦૪૯૫)

(11:26 am IST)