Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

જામજોધપુરમાં જાવીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.અમીત : ચિ.શ્રુતી

જામજોધપુર : જામજોધપુર નિવાસી શ્રીમતિ શારદાબેન તથા શ્રી જમનાદાસ પરબતભાઇ જાવીયાના સુપુત્ર ચિ.અમિતના શુભ લગ્ન જીયાણા નિવાસી શ્રીમતિ રંજનબેન તથા દીપકભાઇ વેલજીભાઇ થોરીયાની સુપુત્રી ચિ.શ્રુતી સાથે રવિવાર તા.૨૭ના રોજ નિર્ધારેલ છે.

(11:32 am IST)