Gujarati News

Gujarati News

News of Thursday, 17th November 2022

જુનાગઢ સાંકળિયા પરિવારમાં શુભલગ્ન : ચિ.પ્રિયંકા- ચિ.મલય

જુનાગઢ  :  જુનાગઢ નિવાસી દિલીપભાઇ ગૌરીશંકરભાઇ સાંકળીયા તથા વર્ષાબેનની સુપુત્રી ચિ. પ્રિયંકાના શુભલગ્ન જુનાગઢ નિવાસી અતુલભાઇ ચંદ્રકાન્તભાઇ જોષી તથા મમતાબેનના સુપુત્ર ચિ. મલય સાથે તા. ર૦ નવેમ્બરને રવિવારના રોજ ખેતલીયા દાદા મંદિર (રામવાડી) ઝાંઝરડા પાસે જુનાગઢ ખાતે નિરધારેલ છે. આ નવદંપતિને પૂ. મુકતાનંદબાપુ અને પુ. રાજભારતીબાપુ આશિવર્ચન આપશે.

(11:36 am IST)