Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ખંભાળિયાના મથર પરિવારમાં શુભલગ્નઃ ચિ.જીજ્ઞેશ - ચિ.હેતલ

ખંભાળિયાઃ ધીરજભાઇ જીવણભાઇ મથર તથા અ.સૌ.જયોત્સનાબેન ધીરજભાઇ મથરના સુપુત્ર ચિ. જીજ્ઞેશના શુભ વિવાહ જામનગર નિવાસી વસંતભાઇ અમરશીભાઇ સુંબડ તથા અ.સૌ. પ્રભાબેન વસંતભાઇની લાડકવાયી સુપુત્રી ચિ.હેતલ સાથે તા.ર૭/૧૧/ર૦ર૦ શુક્રવારના રોજ નિર્ધારેલ છે.

(12:51 pm IST)