Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વિરપુર (જલારામ)ના ઠા.નવનીતલાલ ઔંધિયા પરિવારમાં શુભલગ્ન ચિ.જનક - ચિ. ઉર્વી

રાજકોટ : વિરપુર (જલારામ)ના વતની હાલ રાજકોટ સ્થિત ઠા.નવનીતલાલ નાનાલાલ ઔંધિયા અને અ.સૌ.મીનાબેનના સુપુત્ર ચિ.જનકના શુભલગ્ન અ.સૌ. હીનાબેન તથા શ્રી દિનેશભાઇ નંદલાલભાઇ સોમૈયાની સુપુત્રી ચિ.ઉર્વી સાથે તા.૨૮ને મંગળવારે નિરધારેલ છે.

શ્રીફળવિધિ તા.૨૭ ને સોમવારે બપોરે ૪ વાગ્યે રાસોત્સવ રાત્રે ૮ વાગ્યે, માળારોપણ તા.૨૮ને મંગળવારે સવારે ૯ વાગ્યે મંડપમુહુર્ત સવારે ૯-૩૦ વાગ્યે જાનપ્રસ્થાન બપોરે ૩-૩૦ વાગ્યે હસ્તમેળાપ રાત્રે ૭-૪૫ વાગ્યે થશે.

સત્કાર સમારંભ તા.૨૯ને બુધવારે રાત્રે ૮ વાગ્યે આશિર્વાદ પાર્ટી પ્લોટ કોસ્મોપ્લેક્ષ સિનેમાની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

(11:28 am IST)