Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ટંકારાના પત્રકાર હર્ષદરાય કંસારાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. જય * ચિ. રિધ્ધી

રાજકોટઃ અ.સૌ. માલતીબેન તથા શ્રી હર્ષદભાઇ બુધ્ધદેવભાઇ શેઠ (પત્રકાર- અકિલા - હર્ષદરાય કંસારા)ના સુપુત્ર ચિ. જયના શુભ લગ્ન જસદણ નિવાસી અ.સૌ. રીટાબેન અને શ્રી હરીશભાઇ ગોકળદાસ શેઠના સુપુત્રી ચિ. રિધ્ધિ સાથે તા. ૧૨ને ગુરૂવારે નિરધારેલ છે.

માળા - મંડપ મુર્હુત તા. ૧૧ને બુધવારે સાંજે ૪ વાગ્યે, બપોરે ૧૨.૩૦ વાગ્યે ટંકારા લોહાણા મહાજન વાડી ખાતે ભોજન સમારંભ રાત્રીના ૯ વાગ્યે દાંડિયા રાસ, તા. ૧૨ને ગુરૂવારે  સવારે ૬:૩૦ વાગ્યે જાન પ્રસ્થાન, સવારે ૧૦:૩૦ વાગ્યે સાકર - ચૂંદડી સાંજે ૪:૩૦ વાગ્યે હસ્તમેળાપ વિધી પ્રસંગ ઉત્સવ પાર્ટી પ્લોટ, લાતી પ્લોટ મેઇન રોડ, હરિઓમ પ્લાઇવુડ સામે , જસદણ ખાતે નિરધારેલ છે.

(3:24 pm IST)