Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ખંભાળીયામાં દતાણી પરિવારના આંગણે શરણાઇના સુરઃ ચિ. દિપ - ચિ.નિધી

ખંભાળીયા  : અ. સૌ. વર્ષાબેન તથા શ્રી વિનોદભાઇ નાથાલાલ દતાણીના સુપુત્ર ચિ. દિપના શુભલગ્ન ભાણવડ નિવાસી અ. સૌ. હર્ષાબેન તથા લલીતભાઇ નાથાભાઇ કાનાણીની સુપુત્રી ચિ. નિધિ સાથે ફાગણ સુદ-૩ તા. ૧ર ગુરૂવારના રોજ નિરધાર્યા છે.

(11:29 am IST)